કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જંતર-મંતર પ્રદર્શનમાં પોલીસની કાર્યવાહીનો બચાવ કર્યો અને ગોળીબારના આરોપો નકાર્યા. તેમણે Gen-Zને દેશના બાળકો ગણાવી સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો. CJP ફાઉન્ડર અભિજીત દીપકે પર AAP સાથે જોડાણનો આરોપ લગાવ્યો અને રાહુલ ગાંધીને સંસદીય ગરિમા જાળવવાની સલાહ આપી.
જંતર-મંતર મુદ્દે રિજિજુનો સરકારનો બચાવ, Gen-Zને લઈને કહ્યું- ‘આપણા પોતાના બાળકો છે’
Source: Mantavya News