ભાવનગરની સરકારી શિક્ષિકા નયનાબેન મકવાણાએ પતિ અને સાસરિયાં સામે ત્રાસ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે તેઓ કેસ પરત ખેંચી છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યા છે, નહીં તો જેલભેગા કરવાની ધમકી આપે છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેસ પરત ખેંચી છૂટાછેડા આપ, નહીં તો જેલભેગા કરી દઇશું
Source: Aajkaal Gujarati