મુંબઈમાં ગણેશ મૂર્તિ પડતાં 2 મોત, 5 ઘાયલ

મુંબઈમાં ગણેશ મૂર્તિ પડતાં 2 મોત, 5 ઘાયલ

મુંબઈના ભુલેશ્વરમાં ગણેશ આગમન શોભાયાત્રા દરમિયાન 22 ફૂટ ઊંચી મૂર્તિ પડી જતાં બે લોકોના મોત થયા અને બે બાળકો સહિત પાંચ ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ પર બની હતી. મૃતકોમાં સંકેત નેવશે અને બ્રિજેશ જોશીનો સમાવેશ થાય છે, જ્યારે ઘાયલોની હાલત સ્થિર છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies