બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ તેમના અંગત જીવન સાથે જોડાયેલી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરતાં જાહેર નોટિસ જારી કરી છે. તેમણે મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સને ચેતવણી આપી છે કે ખોટી અથવા બદનક્ષીકારક માહિતી પ્રસારિત કરવા પર કાયદેસરની કાર્યવાહી થશે અને 100 કરોડ રૂપિયા સુધીનું વળતર માંગી શકાય છે.
ગોવિંદાએ અફવાઓ પર જાહેર નોટિસ જારી કરી
Source: VTV Gujarati